રાજકોટ ઝોન
દેવભૂમિ દ્વારકામાં આંગણવાડીની 175 બહેનોને નિમણૂક પત્ર અપાયા; જેમાં રાવલની 4 બહેનોનો સમાવેશ
ગુજરાત રાજ્યમાં 9 હજારથી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી કરવામાં આવી છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 175 બહેનો અને રાવલની 4 બહેનો ને નિમણૂંક પત્ર એનાયત કરવામાં આવ્યા છે.





