હર્ષદમાં પ્રવાસીઓ માટે રૂ.8 કરોડથી વધુના ખર્ચે સુવિધાઓ વિકસાવાશે; ફેઝ-1ના કામોના શ્રી ગણેશ
કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે 3.8 કરોડથી વધુના ખર્ચે હર્ષદ માતા મંદિર પરિસરના ફેઝ 1 ના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું. …
હરસિધ્ધિમાતાનું તિર્થધામ હર્ષદ; હાલાર અને સોરઠની ધરતીની સરદહ ઉપર આવેલ હરસિધ્ધિમાતાનું તિર્થધામ ભગવાન શ્રી ક્રિષ્ના તથા રાજા વિક્રમાદિત્યના કુળદેવીનું સ્થાનક છે. હાલરના સાગરકાઠાની સૃષ્ટીમાં ગાંધવી ગામની હદમાં મેઢાખાડીના કિનારે હરસિધ્ધિમાતાજીનું મંદિર આવેલ છે.
કોયલા ડુંગર ઉપર આવેલ હરસિધ્ધિમાતાનું મંદિર ચાલુકય કાળનું મંદિર છે. આરતી અત્યંત અદભૂત છે. લગભગ ૧ કલાક આરતી અને તમને ખૂબ સારું લાગશે. એવું કહેવાય છે કે માતા હરસિદ્ધિ એ આરતી દરમિયાન હાજર રહે છે. ત્યાં હિંડોળા (ઝુલા) છે અને જેમ જ મા આવે છે હિંડોળા આપોઆપ જુલવા માંડે છે. વાતાવરણ ખુબ જ શાંત છે.
Harsidhi Mandir Harshad | Harshad | Gandhvi | Kalyanpur | Bhatiya | JamRaval | Porbandar | Raval Update | Dwarka Update
કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે 3.8 કરોડથી વધુના ખર્ચે હર્ષદ માતા મંદિર પરિસરના ફેઝ 1 ના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું. …
કલ્યાણપુર તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ હર્ષદ ખાતે આવતીકાલે માઁ હરસિદ્ધિનો પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે. જેને લઈને મંદિરને શણગારવામાં આવ્યું છે. …