હરસિધ્ધિમાતાનું તિર્થધામ હર્ષદ

હરસિધ્ધિમાતાનું તિર્થધામ હર્ષદ; હાલાર અને સોરઠની ધરતીની સરદહ ઉપર આવેલ હરસિધ્ધિમાતાનું તિર્થધામ ભગવાન શ્રી ક્રિષ્ના તથા રાજા વિક્રમાદિત્યના કુળદેવીનું સ્થાનક છે. હાલરના સાગરકાઠાની સૃષ્ટીમાં ગાંધવી ગામની હદમાં મેઢાખાડીના કિનારે હરસિધ્ધિમાતાજીનું મંદિર આવેલ છે.

હરસિધ્ધિમાતાનું તિર્થધામ હર્ષદ

કોયલા ડુંગર ઉપર આવેલ હરસિધ્ધિમાતાનું મંદિર ચાલુકય કાળનું મંદિર છે. આરતી અત્યંત અદભૂત છે. લગભગ ૧ કલાક આરતી અને તમને ખૂબ સારું લાગશે. એવું કહેવાય છે કે માતા હરસિદ્ધિ એ આરતી દરમિયાન હાજર રહે છે. ત્યાં હિંડોળા (ઝુલા) છે અને જેમ જ મા આવે છે હિંડોળા આપોઆપ જુલવા માંડે છે. વાતાવરણ ખુબ જ શાંત છે.

Harsidhi Mandir Harshad | Harshad | Gandhvi | Kalyanpur | Bhatiya | JamRaval | Porbandar | Raval Update | Dwarka Update

હર્ષદમાં પ્રવાસીઓ માટે રૂ.8 કરોડથી વધુના ખર્ચે સુવિધાઓ વિકસાવાશે; ફેઝ-1ના કામોના શ્રી ગણેશ
આવતીકાલે હર્ષદમાં ઉજવાશે હરસિદ્ધિ માતાનો પ્રાગટ્ય દિવસ

આવતીકાલે હર્ષદમાં ઉજવાશે હરસિદ્ધિ માતાનો પ્રાગટ્ય દિવસ; મંદિરમાં કરાઈ ભવ્ય સજાવટ

March 16, 2025

કલ્યાણપુર તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ હર્ષદ ખાતે આવતીકાલે માઁ હરસિદ્ધિનો પ્રાગટ્ય દિવસની ઉજવણી....