હર્ષદમાં પ્રવાસીઓ માટે રૂ.8 કરોડથી વધુના ખર્ચે સુવિધાઓ વિકસાવાશે; ફેઝ-1ના કામોના શ્રી ગણેશ

હર્ષદમાં પ્રવાસીઓ માટે રૂ.8 કરોડથી વધુના ખર્ચે સુવિધાઓ વિકસાવાશે; ફેઝ-1ના કામોના શ્રી ગણેશ

કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે 3.8 કરોડથી વધુના ખર્ચે હર્ષદ માતા મંદિર પરિસરના ફેઝ 1 ના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું. …

Read more

આવતીકાલે હર્ષદમાં ઉજવાશે હરસિદ્ધિ માતાનો પ્રાગટ્ય દિવસ; મંદિરમાં કરાઈ ભવ્ય સજાવટ

આવતીકાલે હર્ષદમાં ઉજવાશે હરસિદ્ધિ માતાનો પ્રાગટ્ય દિવસ

કલ્યાણપુર તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ હર્ષદ ખાતે આવતીકાલે માઁ હરસિદ્ધિનો પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે. જેને લઈને મંદિરને શણગારવામાં આવ્યું છે. …

Read more