મહારાણા પ્રતાપના વંશજ અરવિંદ સિંહ મેવાડનું 80 વર્ષની વયે નિધન; આવતીકાલે કરાશે અંતિમ સંસ્કાર

મહારાણા પ્રતાપના વંશજ અરવિંદ સિંહ મેવાડનું 80 વર્ષની વયે નિધન

ભારતના ઇતિહાસમાં મહાન યોદ્ધા, વીર પરાક્રમી મહારાણા પ્રતાપના વંશજ અને ઉદયપુરના પૂર્વ રાજવી અરવિંદ સિંહ મેવાડનું 80 વર્ષની ઉમરે અવસાન. …

Read more

અસામાજિક તત્વોના આતંક પર લાગશે લગામ; ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા રાજ્યના પોલીસ વડાનો આદેશ

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશ્નરશ્રી, રેન્જ વડાશ્રી અને પોલીસ અધિક્ષકશ્રી સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદની બેઠક યોજી. …

Read more