મહારાણા પ્રતાપના વંશજ અરવિંદ સિંહ મેવાડનું 80 વર્ષની વયે નિધન; આવતીકાલે કરાશે અંતિમ સંસ્કાર

મહારાણા પ્રતાપના વંશજ અરવિંદ સિંહ મેવાડનું 80 વર્ષની વયે નિધન

ભારતના ઇતિહાસમાં મહાન યોદ્ધા, વીર પરાક્રમી મહારાણા પ્રતાપના વંશજ અને ઉદયપુરના પૂર્વ રાજવી અરવિંદ સિંહ મેવાડનું 80 વર્ષની ઉમરે અવસાન. …

Read more

અસામાજિક તત્વોના આતંક પર લાગશે લગામ; ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા રાજ્યના પોલીસ વડાનો આદેશ

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશ્નરશ્રી, રેન્જ વડાશ્રી અને પોલીસ અધિક્ષકશ્રી સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદની બેઠક યોજી. …

Read more

જામ રાવલમાં હોલિકા દહન કરાયું; વરરાજા બનેલા બાળકોને તેમના મામાઓએ હોળીની પ્રદક્ષિણા કરાવી

જામ રાવલમાં હોલિકા દહન કરાયું

જામ રાવલમાં હોલિકા દહન કરાયું; રાવલમાં ઠેર ઠેર હોલિકા દહન કરવામાં આવ્યું. હોળી પહેલા જન્મેલા બાળકોને તેમના મામાઓ દ્વારા હોળીની …

Read more

રાવલ નગરપાલિકાને અપગ્રેડ કરવામાં આવી; ‘ડ’ વર્ગ માંથી ‘ક’ વર્ગ માં અપગ્રેડ કરવામાં આવી

રાવલ નગરપાલિકાને અપગ્રેડ કરવામાં આવી

રાજ્ય સરકારે રાવલ નગરપાલિકાને ‘ડ’ વર્ગમાંથી ‘ક’ વર્ગમાં અપગ્રેડ કરી છે. આ નિર્ણય 10 માર્ચના રોજ જાહેર કરાયેલા પરિપત્ર અનુસાર …

Read more

હોળી ધૂળેટીના તહેવારને લઈને લીંબડી ચરકલા રોડ પર ભારે વાહનોને પસાર થવા પર પ્રતિબંધ મુકાયો

ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું

Fuldol Utsav 2025: હોળી-ધુળેટીના ફુલડોલ ઉત્સવની ઉજવણી કરવા હજારો પદયાત્રીઓ દ્વારકા આવે છે. ત્યારે આ દરમ્યાન રસ્તા પર ટ્રાફિકના કારણે …

Read more

કૃષ્ણ ભક્તોની સેવાનો અનેરો અવસર; શ્રી રાજા રણછોડ સેવા સમિતિ – રાવલ કેમ્પમાં વિવિધ સગવડ ઉભી કરાઇ

કૃષ્ણ ભક્તોની સેવાનો અનેરો અવસર

Dwarka Pagpala Seva 2025: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકા જતા પદયાત્રીઓ માટે ઠેર ઠેર સેવા કેમ્પો શરૂ થયા છે. ત્યારે જામ …

Read more

મિયાણી ગામની વાત; મિલનપુર તરીકે જાણીતું છે ગામ, જ્યાં 13મી સદીનું શિવ મંદિર આવેલ છે

મિયાણી

મિયાણી ગામ; પ્રભાતસિંહ ચાવડા (ચાવડા વંશ) નું અહીં શાસન હતું, અને અહીં પૌરાણિક બંદર પણ આવેલ છે. જે મિયાણી બંદર …

Read more