શેર બજારમાં 19 લાખ કરોડ સ્વાહા; માર્કેટ ખુલતાની સાથે જ સેન્સેક્સ 3000થી વધારે અંક તૂટ્યો

Stock Market Crash ₹19 Lakh Crore Wiped Out

આજે, તારીખ 6 એપ્રિલ, 2025ના રોજ, ભારતના શેર બજારમાં એક મોટો ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સમાં 3000થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો …

Read more

હર્ષદમાં પ્રવાસીઓ માટે રૂ.8 કરોડથી વધુના ખર્ચે સુવિધાઓ વિકસાવાશે; ફેઝ-1ના કામોના શ્રી ગણેશ

હર્ષદમાં પ્રવાસીઓ માટે રૂ.8 કરોડથી વધુના ખર્ચે સુવિધાઓ વિકસાવાશે; ફેઝ-1ના કામોના શ્રી ગણેશ

કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે 3.8 કરોડથી વધુના ખર્ચે હર્ષદ માતા મંદિર પરિસરના ફેઝ 1 ના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું. …

Read more

હવે ભગવાન દ્વારકાધીશનું અપમાન; સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં લખાયું “દ્વારકામાં ભગવાન ક્યાંથી”

હવે ભગવાન દ્વારકાધીશનું અપમાન

હવે ભગવાન દ્વારકાધીશનું અપમાન; જલારામ બાપા, મહાદેવ બાદ હવે ભગવાન દ્વારકાધીશનું પણ અપમાન. સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તક શ્રીજી સંકલ્પમૂર્તિ સદગુરૂ ગોપાળાનંદ …

Read more

કલ્યાણપુર પોલીસની ગુનેગારો સામે ‘લાલ આંખ’; રાવલ, હનુમાનધાર અને બારીયાધાર વિસ્તારમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું

police department carried out a combing operation

કલ્યાણપુર તાલુકામાં પોલીસ તંત્ર સજાગ બનીને આવારા તત્વો સામે કાયદાનો કોરડો વિંઝવાનું શરુ કર્યું છે. ત્યારે વિવિધ વિસ્તાર રાવલ , …

Read more

દિલના દાતાર શિક્ષક; રાવલ તાલુકા શાળા-1 ના આચાર્યએ ધો 2ના વિદ્યાર્થીને સાયકલ લઈ આપી

રાવલની તાલુકા શાળા -1માં અભ્યાસ કરતા ધોરણ-2 ના વિદ્યાર્થી મકવાણા મયુરની એક માંગણી ઉપર શાળાના આચાર્ય રમેશભાઈ ચોચાએ સાઇકલ લઇ …

Read more

સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર આવવા થયા રવાના; ISS થી અલગ થયું અવકાશ યાન, આવતીકાલે થશે લેન્ડિંગ

સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર આવવા થયા રવાના

અવકાશમાં છેલ્લા 9 મહિનાથી વધુના સમયથી ફસાયેલા ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બચ વિલ્મોર પૃથ્વી પર આવવા રવાના. તેમને …

Read more

આવતીકાલે હર્ષદમાં ઉજવાશે હરસિદ્ધિ માતાનો પ્રાગટ્ય દિવસ; મંદિરમાં કરાઈ ભવ્ય સજાવટ

આવતીકાલે હર્ષદમાં ઉજવાશે હરસિદ્ધિ માતાનો પ્રાગટ્ય દિવસ

કલ્યાણપુર તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ હર્ષદ ખાતે આવતીકાલે માઁ હરસિદ્ધિનો પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે. જેને લઈને મંદિરને શણગારવામાં આવ્યું છે. …

Read more

મહારાણા પ્રતાપના વંશજ અરવિંદ સિંહ મેવાડનું 80 વર્ષની વયે નિધન; આવતીકાલે કરાશે અંતિમ સંસ્કાર

મહારાણા પ્રતાપના વંશજ અરવિંદ સિંહ મેવાડનું 80 વર્ષની વયે નિધન

ભારતના ઇતિહાસમાં મહાન યોદ્ધા, વીર પરાક્રમી મહારાણા પ્રતાપના વંશજ અને ઉદયપુરના પૂર્વ રાજવી અરવિંદ સિંહ મેવાડનું 80 વર્ષની ઉમરે અવસાન. …

Read more

ધરતી પરનું ‘અમૃત પીણું’; કાળજાળ ગરમીમાં શરીરને ઠંડક આપતાં શેરડીના રસના છે અનેક ફાયદા

sugarcane juice glass images

ઉનાળો આવતા જ ઠેર ઠેર ચિચોડા જોવા મળે છે. કાળજાળ ગરમીમાં શરીરને ઠંડક અને એનર્જી આપતાં શેરડીના રસને ધરતી પરનું …

Read more

અસામાજિક તત્વોના આતંક પર લાગશે લગામ; ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા રાજ્યના પોલીસ વડાનો આદેશ

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશ્નરશ્રી, રેન્જ વડાશ્રી અને પોલીસ અધિક્ષકશ્રી સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદની બેઠક યોજી. …

Read more